Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 133
ऋषिः - त्रिशोकः काण्वः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
9

आ꣢ घा꣣ ये꣢ अ꣣ग्नि꣢मि꣣न्ध꣡ते꣢ स्तृ꣣ण꣡न्ति꣢ ब꣣र्हि꣡रा꣢नु꣣ष꣢क् । ये꣢षा꣣मि꣢न्द्रो꣣ यु꣢वा꣣ स꣡खा꣢ ॥१३३॥

स्वर सहित पद पाठ

आ꣢ । घा꣣ । ये꣢ । अ꣣ग्नि꣢म् । इ꣣न्ध꣡ते꣢ । स्तृ꣣ण꣡न्ति꣢ । ब꣣र्हिः꣢ । अ꣣नुष꣢क् । अ꣣नु । स꣢क् । ये꣡षा꣢꣯म् । इ꣡न्द्रः꣢꣯ । यु꣡वा꣢꣯ । स꣡खा꣢꣯ । स । खा꣣ । ॥१३३॥


स्वर रहित मन्त्र

आ घा ये अग्निमिन्धते स्तृणन्ति बर्हिरानुषक् । येषामिन्द्रो युवा सखा ॥१३३॥


स्वर रहित पद पाठ

आ । घा । ये । अग्निम् । इन्धते । स्तृणन्ति । बर्हिः । अनुषक् । अनु । सक् । येषाम् । इन्द्रः । युवा । सखा । स । खा । ॥१३३॥

सामवेद - मन्त्र संख्या : 133
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 4; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 2;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (येषाम्) જેના (युवा इन्द्रः) સદા બળવાન બની રહેનાર અજર , અમર ઇન્દ્રરૂપથી ઐશ્વર્યવાન પરમાત્મા (सखा) સમાન રીતે જાણેલા - અન્ય વસ્તુ અથવા સંબંધીઓથી મમત્વ હટાવીને અપનાવી લીધેલ (ये घ) જે પણ (अग्निम्) જ્ઞાન - પ્રકાશ સ્વરૂપ પરમાત્માને (आ इन्धते) સમગ્ર રૂપથી ધ્યાન દ્વારા પ્રદીપ્ત કરીએ છીએ (ते) તે ઉપાશકજનો (आनुषक्) ક્રમશઃ (बर्हिः) પોતાના હૃદયાકાશને (स्तृणन्ति) ઇન્દ્રરૂપ પરમાત્માના મિત્રતાના સ્નેહથી અગ્નિરૂપ પરમાત્માના જ્ઞાન - પ્રકાશથી આચ્છાદિત કરી લે છે - પૂર્ણ કરી લે છે - ભરી લે છે. (૯)

भावार्थ -

ભાવાર્થ : જે મનુષ્ય ઇન્દ્રરૂપ પરમાત્માને મિત્ર બનાવી લે છે , તેઓ જેમ પોતાના અંદર ગુણ ધારણ કરીને પરમાત્માને ધ્યાન દ્વારા પોતાની અંદર પ્રદીપ્ત કરી લે છે , તેઓ પોતાના હૃદયાકાશને પરમાત્માના સ્નેહ અને જ્ઞાન-પ્રકાશને ભર્યા કરે છે. (૯)

इस भाष्य को एडिट करें
Top