Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 182
ऋषिः - वत्सः काण्वः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
5

ओ꣢ज꣣स्त꣡द꣢स्य तित्विष उ꣣भे꣢꣫ यत्स꣣म꣡व꣢र्तयत् । इ꣢न्द्र꣣श्च꣡र्मे꣢व꣣ रो꣡द꣣सी ॥१८२॥

स्वर सहित पद पाठ

ओ꣡जः꣢꣯ । तत् । अ꣣स्य । तित्विषे । उभे꣡इ꣢ति । यत् । स꣣म꣡व꣢र्तयत् । स꣣म् । अ꣡व꣢꣯र्तयत् । इ꣡न्द्रः꣢꣯ । च꣡र्म꣢꣯ । इ꣣व । रो꣡द꣢꣯सी꣣इ꣡ति꣢ ॥१८२॥


स्वर रहित मन्त्र

ओजस्तदस्य तित्विष उभे यत्समवर्तयत् । इन्द्रश्चर्मेव रोदसी ॥१८२॥


स्वर रहित पद पाठ

ओजः । तत् । अस्य । तित्विषे । उभेइति । यत् । समवर्तयत् । सम् । अवर्तयत् । इन्द्रः । चर्म । इव । रोदसीइति ॥१८२॥

सामवेद - मन्त्र संख्या : 182
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 7;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अस्य) ઈન્દ્ર પરમાત્માનું (तत् ओजः तित्विषे) તે ઓજ-પોતાનું આત્મીય બળ પ્રદીપ્ત થઈ રહ્યું છે. (यत् इन्द्रः उभे रोदसी) યતઃ = જેથી ઐશ્વર્યવાન પરમાત્મા બન્ને દ્યાવાપૃથિવી - દ્યુલોક અને પૃથિવીલોકને દ્યાવા પૃથિવીમયી સૃષ્ટિને એવી રીતે સંવૃત્ત કરી લે છે-ઢાંકી લે છે. (चर्म इव समवर्तयत्) જેમ કોઈ કારીગર વસ્તુ પર ચામડું મઢીને તે વસ્તુની રક્ષા માટે ઢાંકી દે છે. સંવૃત્ત કરી લે છે, ઢાંકી દે છે. (૮)

 

भावार्थ -

ભાવાર્થ : પરમાત્માનું સ્વ આત્મીયબલ પ્રકાશિત થઈને સમસ્ત દ્યુલોક અને પૃથિવીલોકમયી સૃષ્ટિને ચામડાની સમાન ઢાંકી રહેલ છે. અર્થાત્ પરમાત્માનું સ્વ આત્મબલ પ્રત્યેક વસ્તુમાં પ્રકાશિત છે, જે પ્રત્યેક વસ્તુને તેના પોતાના સ્વરૂપમાં સ્થિર રાખે છે, તે પ્રત્યેક વસ્તુની રક્ષા પણ કરે છે અને પ્રત્યેક વસ્તુનાં સ્વરૂપનું પણ નિરૂપણ કરે છે. (૮)

इस भाष्य को एडिट करें
Top