Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 210
ऋषिः - विश्वामित्रो गाथिनः
देवता - इन्द्रः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
10
धा꣣ना꣡व꣢न्तं कर꣣म्भि꣡ण꣢मपू꣣प꣡व꣢न्तमु꣣क्थि꣡न꣢म् । इ꣡न्द्र꣢ प्रा꣣त꣡र्जु꣢षस्व नः ॥२१०॥
स्वर सहित पद पाठधा꣣ना꣡व꣢न्तम् । क꣣रम्भि꣡ण꣢म् । अ꣣पूप꣡व꣢न्तम् । उ꣣क्थि꣡न꣢म् । इ꣡न्द्र꣢꣯ । प्रा꣣तः꣢ । जु꣣षस्व । नः ॥२१०॥
स्वर रहित मन्त्र
धानावन्तं करम्भिणमपूपवन्तमुक्थिनम् । इन्द्र प्रातर्जुषस्व नः ॥२१०॥
स्वर रहित पद पाठ
धानावन्तम् । करम्भिणम् । अपूपवन्तम् । उक्थिनम् । इन्द्र । प्रातः । जुषस्व । नः ॥२१०॥
सामवेद - मन्त्र संख्या : 210
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 10;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 3; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 7
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 10;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (इन्द्र) પરમાત્મન્ ! તું (नः) અમારા મનુષ્યોમાંથી (धानावन्तम्) ધારણાવાળા - એકાગ્ર મનવાળા યોગીને (करम्भिणम्) પ્રાણનો આરંભ નિયંત્રણ કરનારા પ્રાણાભ્યાસને (अपूपवन्तम्) પ્રશસ્ત ઇન્દ્રિયોવાળા સંયમીજનને (उक्थिनम्) સ્તુતિ વચનવાળાને (प्रातः जुषस्व) પ્રાતઃકાળ અથવા સર્વ પ્રથમ સમયમાં પ્રીતિ પાત્ર બનાવ - બનાવે છે. (૯)
भावार्थ -
ભાવાર્થ : હે પરમાત્મન્ ! જે અમે જાણીએ છીએ કે, જે અમારા મનુષ્યોમાં ધારણાવાળા એકાગ્ર મનવાળા ધ્યાની, પ્રાણાયામના અભ્યાસી, ઇન્દ્રિય-સંયમી, સ્તુતિ કરનારા હોય છે, તેઓને પ્રાતઃકાળ અથવા પ્રથમ અવસર પર તું પ્રીતિપાત્ર બનાવે છે. [સંક્ષેપ્તઃ ધ્યાન, પ્રાાયામ, ઇન્દ્રિય સંયમ અને પ્રભુસ્મરણએ ચાર બદ્રોને અપનાવીને અમે પ્રભુના પ્રિય બનીએ.] (૭)
इस भाष्य को एडिट करें