Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 4
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
2

अ꣣ग्नि꣢र्वृ꣣त्रा꣡णि꣢ जङ्घनद्द्रविण꣣स्यु꣡र्वि꣢प꣣न्य꣡या꣢ । स꣡मि꣢द्धः शु꣣क्र꣡ आहु꣢꣯तः ॥४॥

स्वर सहित पद पाठ

अ꣣ग्निः꣢ । वृ꣣त्रा꣡णि꣢ । ज꣣ङ्घनत् । द्रविणस्युः꣢ । वि꣣पन्य꣡या꣢ । स꣡मि꣢꣯द्धः । सम् । इ꣣द्धः । शुक्रः꣢ । आ꣡हु꣢꣯तः । आ । हु꣣तः ॥४॥


स्वर रहित मन्त्र

अग्निर्वृत्राणि जङ्घनद्द्रविणस्युर्विपन्यया । समिद्धः शुक्र आहुतः ॥४॥


स्वर रहित पद पाठ

अग्निः । वृत्राणि । जङ्घनत् । द्रविणस्युः । विपन्यया । समिद्धः । सम् । इद्धः । शुक्रः । आहुतः । आ । हुतः ॥४॥

सामवेद - मन्त्र संख्या : 4
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 4
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अग्निः) શાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મા ! તું (विपन्यया) અમારા દ્વારા કરવામાં આવેલી વિશેષ સ્તુતિ-ધ્યાન, ઉપાસનાથી (समिद्धिः शुक्रः - आहुतः)  પ્રદીપ્ત કરેલ, પ્રકાશ સ્વરૂપમાં આવેલ, સમ્યક્ રૂપે હૃદયમાં બેસાડેલ-અપનાવેલ (द्रविणस्युः) અમારા માટે જ્ઞાન-સુખ ઐશ્વર્ય ઇચ્છનાર (वृत्राणि जङ्घनद्) જ્ઞાન-સુખ ઐશ્વર્યનાં આવરણો-પ્રતિબંધકો અજ્ઞાન, રોગ, દુઃખ અને દરિદ્રતાનો સારી રીતે નાશ કરે છે. (૪)

भावार्थ -

ભાવાર્થ : જ્યારે મનુષ્ય પરમાત્મા દેવની વિશેષ સ્તુતિ-ધ્યાન, ઉપાસના આદિ કરે છે, ત્યારે મનુષ્યની અંદર પરમાત્મા પ્રકાશિત થઈને અજ્ઞાન આદિ બાધકોનો-વિઘ્નોનો સંપૂર્ણ વિનાશ કરે છે અને ઉપાસકની જ્ઞાન, સુખ, ઐશ્વર્યની ઇચ્છાને પૂરી કરે છે. જે માગ્યા વિના જ સર્વ કામનાઓ પૂરી કરે છે. વાસ્તવમાં મનુષ્ય વ્યર્થ ઇચ્છાઓની વૃદ્ધિ કરીને પોતાને અશાન્ત કરે છે.

જો મનુષ્ય એક પરમાત્મામાં પ્રીતિ રાખે તો અન્ય [ધન આદિની]કામના ઉત્પન્ન થવાનો પ્રસંગ જ પેદા થતો નથી. કામનાઓને-પૂર્ણ કરનાર સ્વામીને પ્રાપ્ત કરવાથી સંપત્તિમાનને અપનાવવાનો લાભ સંપત્તિભાગી બનવાનો જ છે. [અનન્ય ભક્તિ, સ્તુતિને અનુરૂપ વ્યવહારથી આરાધિત પ્રભુ મનુષ્યની કામના પૂર્ણ કરે છે.] (૪)

इस भाष्य को एडिट करें
Top