Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 414
ऋषिः - गोतमो राहूगणः देवता - इन्द्रः छन्दः - पङ्क्तिः स्वरः - पञ्चमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

य꣢दु꣣दी꣡र꣢त आ꣣ज꣡यो꣢ धृ꣣ष्ण꣡वे꣢ धीयते꣣ ध꣡न꣢म् । यु꣣ङ्क्ष्वा꣡ म꣢द꣣च्यु꣢ता꣣ ह꣢री꣣ क꣢꣫ꣳ हनः꣣ कं꣡ वसौ꣢꣯ दधो꣣ऽस्मा꣡ꣳ इ꣢न्द्र꣣ व꣡सौ꣢ दधः ॥४१४॥

स्वर सहित पद पाठ

य꣢त् । उ꣣दी꣡र꣢ते । उत् । ई꣡र꣢꣯ते । आ꣣ज꣡यः꣢ । धृ꣣ष्ण꣡वे꣢ । धी꣣यते । ध꣡न꣢꣯म् । युङ्क्ष्व꣢ । म꣣दच्यु꣡ता꣢ । म꣣द । च्यु꣡ता꣢꣯ । हरी꣣इ꣡ति꣢ । कम् । ह꣡नः꣢꣯ । कं । व꣡सौ꣢꣯ । द꣣धः । अस्मा꣢न् । इ꣣न्द्र । व꣡सौ꣢꣯ । द꣣धः ॥४१४॥


स्वर रहित मन्त्र

यदुदीरत आजयो धृष्णवे धीयते धनम् । युङ्क्ष्वा मदच्युता हरी कꣳ हनः कं वसौ दधोऽस्माꣳ इन्द्र वसौ दधः ॥४१४॥


स्वर रहित पद पाठ

यत् । उदीरते । उत् । ईरते । आजयः । धृष्णवे । धीयते । धनम् । युङ्क्ष्व । मदच्युता । मद । च्युता । हरीइति । कम् । हनः । कं । वसौ । दधः । अस्मान् । इन्द्र । वसौ । दधः ॥४१४॥

सामवेद - मन्त्र संख्या : 414
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 5; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 7;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (यद् आजयः उदीरते) જ્યારે મનુષ્યની અંદર દેવાસુર વૃત્તિઓનો સંઘર્ષ સંગ્રામ ઉત્પન્ન થાય છે-ઉફાણે ચડે છે, (धृष्णवे धनं धीयते) ત્યારે હે પરમાત્મન્ ! તારા તરફથી દૃઢ-સ્થિર ચિત્ત ઉપાસકને પ્રસાદકર ગુણ ધારણ કરાવવામાં આવે છે (मदच्युता हरी युंक्ष्व) પાપમદને ચ્યુત કરનાર દુઃખ અપહર્તા સુખ આહર્તા તારા દયા અને પ્રસાદધર્મોને મારામાં—ઉપાસકમાં યુક્ત કર (कं हनः कं वसौ दधः) કોઈને નાસ્તિકને નષ્ટ કરે છે અને કોઈને-આસ્તિક ઉપાસકને નિજવાસ-નિજશરણમાં ધારણ કરે છે. તેથી (अस्मान् वसौ दधः) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! અમને ઉપાસકોને વાસ-શરણમાં ધારણ કર-કરે છે. (૬)

 

भावार्थ -

ભાવાર્થ : ઉપાસકની અંદર જ્યારે દેવાસુર વૃત્તિઓનો સંગ્રામ થવા લાગે છે, ત્યારે પરમાત્મા તે સ્થિર ચિત્તવાળા ઉપાસકને માટે તૃપ્તિકર જ્ઞાન અને શરણધનધારણ કરાવે છે તથા તેના દુઃખ અપહરણ કર્તા અને સુખ આહરણ કર્તા પોતાની દયા અને પ્રસાદ ધર્મોને યુક્ત કરીને પાપ મદને નષ્ટ કરે છે, નાસ્તિકને નષ્ટ કરે છે. આસ્તિક ઉપાસકને સમર્થ બનાવીને પોતાનાં શરણમાં લે છે. તેથી પરમાત્મન્ ! તું અમને-ઉપાસકોને તારા શરણમાં લે. (૬)

इस भाष्य को एडिट करें
Top