Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 60
ऋषिः - उत्कीलः कात्यः देवता - अग्निः छन्दः - बृहती स्वरः - मध्यमः काण्ड नाम - आग्नेयं काण्डम्
3

अ꣣य꣢म꣣ग्निः꣢ सु꣣वी꣢र्य꣣स्ये꣢शे꣣ हि꣡ सौभ꣢꣯गस्य । रा꣡य꣣ ई꣢शे स्वप꣣त्य꣢स्य꣣ गो꣡म꣢त꣣ ई꣡शे꣢ वृत्र꣣ह꣡था꣢नाम् ॥६०॥

स्वर सहित पद पाठ

अ꣣य꣢म् । अ꣣ग्निः꣢ । सु꣣वी꣡र्य꣣स्य । सु꣣ । वी꣡र्य꣢꣯स्य । ई꣡शे꣢꣯ । हि । सौ꣡भ꣢꣯गस्य । सौ । भ꣣गस्य । रायः꣢ । ई꣣शे । स्वपत्य꣡स्य꣣ । सु꣣ । अपत्य꣡स्य꣢ । गो꣡म꣢꣯तः । ई꣡शे꣢꣯ । वृ꣣त्रह꣡था꣢नाम् । वृ꣣त्र । ह꣡था꣢꣯नाम् ॥६०॥


स्वर रहित मन्त्र

अयमग्निः सुवीर्यस्येशे हि सौभगस्य । राय ईशे स्वपत्यस्य गोमत ईशे वृत्रहथानाम् ॥६०॥


स्वर रहित पद पाठ

अयम् । अग्निः । सुवीर्यस्य । सु । वीर्यस्य । ईशे । हि । सौभगस्य । सौ । भगस्य । रायः । ईशे । स्वपत्यस्य । सु । अपत्यस्य । गोमतः । ईशे । वृत्रहथानाम् । वृत्र । हथानाम् ॥६०॥

सामवेद - मन्त्र संख्या : 60
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 6;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (अयम् अग्निः) એ સર્વવ્યાપક પરમાત્મદેવ (सुवीर्यस्य सौभगस्य हि ईशे) શ્રેષ્ઠ આયુમુક્તિની આયુ અને સૌભાગ્યનું સ્વામીત્વ કરે છે તેથી તેનું પ્રદાન કરે છે (स्वपत्यस्य गोमतः रायः ईशे) ઉત્તમ અપત્ય - સંતાન જેથી થાય છે એવા, પ્રશસ્ત ઇન્દ્રિયો રહે છે જેમા એવા સદાચાર સંયમરૂપ ઐશ્વર્યનું સ્વામીત્વ કરે છે. (वृत्रथानाम् ईशे) પાપોના હનન કરવાના સાધનોનું પણ સ્વામીત્વ કરે છે. (૬)

 

भावार्थ -

ભાવાર્થ : પરમાત્મા મનુષ્યના મોક્ષઐશ્વર્યનો સ્વામી છે, જીવન મુક્તને સૌભાગ્ય પ્રદાન કરે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રશસ્ત દીર્ઘ આયુ પણ પ્રદાન કરે છે તથા આ સંસારમાં મનુષ્યની પ્રશસ્ત બીજ શક્તિને સ્થિર ભાવ-સદાચાર પ્રશસ્ત ઈન્દ્રિયોવાળા સંયમરૂપ ઐશ્વર્યનો પણ સ્વામી છે, તેને પ્રદાન કરે છે. આ બન્ને ઐશ્વર્યોના ઘાતક પાપ ભાવોના નાશક વિચારોના પણ સ્વામી છે, તે સદ્વિચારોથી પાપભાવ નાશ પામે છે. (૬)

इस भाष्य को एडिट करें
Top