Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 855
ऋषिः - भरद्वाजो बार्हस्पत्यः देवता - इन्द्राग्नी छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम -
5

ह꣣थो꣢ वृ꣣त्रा꣡ण्यार्या꣢꣯ ह꣣थो꣡ दासा꣢꣯नि सत्पती । ह꣣थो꣢꣫ विश्वा꣣ अ꣢प꣣ द्वि꣡षः꣢ ॥८५५॥

स्वर सहित पद पाठ

ह꣣थः꣢ । वृ꣣त्रा꣡णि꣢ । आ꣡र्या꣢꣯ । ह꣣थः꣢ । दा꣡सा꣢꣯नि । स꣣त्पती । सत् । पतीइ꣡ति꣢ । ह꣡थः꣢ । वि꣡श्वा꣢꣯ । अ꣡प꣢꣯ । द्वि꣡षः꣢꣯ ॥८५५॥


स्वर रहित मन्त्र

हथो वृत्राण्यार्या हथो दासानि सत्पती । हथो विश्वा अप द्विषः ॥८५५॥


स्वर रहित पद पाठ

हथः । वृत्राणि । आर्या । हथः । दासानि । सत्पती । सत् । पतीइति । हथः । विश्वा । अप । द्विषः ॥८५५॥

सामवेद - मन्त्र संख्या : 855
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 8; मन्त्र » 3
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 4; खण्ड » 2; सूक्त » 4; मन्त्र » 3
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (सत्पती)સત્પુરુષ-ઉપાસકના રક્ષક ઐશ્વર્યવાન જ્ઞાનપ્રકાશવાન પરમાત્મન્ ! (आर्या वृत्राणि) અરિ = અમિત્ર-શત્રુની અંદર થનારા પાપોને (अपहथः) હટાવી દો-દૂર કરી દો (दासानि अपहथः) દાસનિષ્કર્મ જન અથવા કર્મ વિનાશક જનની અંદર થનારા પાપોને હટાવી દો-દૂર કરી દો (विश्वाः द्विषः अपहथः) સમસ્ત દ્વેષ ભાવનાઓને હટાવી દો-દૂર કરી દો. (૩)

 

भावार्थ -

ભાવાર્થ : ઉપાસકના રક્ષક પરમાત્મા ઉપાસકની સામે શત્રુની હિંસાવૃત્તિ, કર્મવિનાશક પ્રવૃત્તિ અને દ્વેષ ભાવનાઓને દૂર કરી દે છે; તથા ઉપાસકની અંદર કોઈના પણ પ્રત્યે શત્રુ જેવી વેરવૃત્તિ, દાસ જેવી હાનિ કરવાની પ્રવૃત્તિ અને દ્વેષ ભાવનાઓને ઉત્પન્ન થવા દેતો નથી. (૩)
 

इस भाष्य को एडिट करें
Top