Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 101
ऋषिः - त्रित आप्त्यः देवता - पवमानः सोमः छन्दः - उष्णिक् स्वरः - ऋषभः काण्ड नाम - आग्नेयं काण्डम्
8

ज꣣ज्ञानः꣢ स꣣प्त꣢ मा꣣तृ꣡भि꣢र्मे꣣धा꣡माशा꣢꣯सत श्रि꣣ये꣢ । अ꣣यं꣢ ध्रु꣣वो꣡ र꣢यी꣣णां꣡ चि꣢केत꣣दा꣢ ॥१०१॥

स्वर सहित पद पाठ

ज꣣ज्ञानः꣢ । स꣣प्त꣢ । मा꣣तृ꣡भिः꣢ । मे꣣धा꣢म् । आ । अ꣣शासत । श्रिये꣢ । अ꣣य꣢म् । ध्रु꣣वः꣢ । र꣣यीणा꣢म् । चि꣣केतत् । आ꣢ ॥१०१॥


स्वर रहित मन्त्र

जज्ञानः सप्त मातृभिर्मेधामाशासत श्रिये । अयं ध्रुवो रयीणां चिकेतदा ॥१०१॥


स्वर रहित पद पाठ

जज्ञानः । सप्त । मातृभिः । मेधाम् । आ । अशासत । श्रिये । अयम् । ध्रुवः । रयीणाम् । चिकेतत् । आ ॥१०१॥

सामवेद - मन्त्र संख्या : 101
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 1; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 11;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (सप्त) સાત (मातृभिः) જ્ઞાનનું માનકલેવર દર્શાવનારી ગાયત્રી આદિ છંદોમયી જ્યોતિઓ દ્વારા (जज्ञानः) પરમાત્માને જાણતો ઉપાસક (श्रिये मेधाम् आशासत) શ્રી = ભદ્રા કલ્યાણમયી સ્થિતિ મેધા = ઉત્તમ બુદ્ધિની કામના કરે છે (अयं ध्रुवः) એ અવિનાશી એકરસ પરમાત્મા (रयीणाम् आ चिकेतत्) સમસ્ત કલ્યાણકારી ધન સંપદાઓને સારી રીતે આપે છે - જ્ઞાન કરાવે છે. (૫)

भावार्थ -

ભાવાર્થ : પરમાત્માનું જ્ઞાન તેની સાત છંદોવાણી વેદરૂપ જ્ઞાન જ્યોતિઓ સારી રીતે કરાવે છે , ઉપાસક તેની કલ્યાણ કામનાને માટે મેધાને પ્રાપ્ત કરીને નિશ્ચય કરી લે છે કે , તે એકરસ અવિનાશી પરમાત્મા જ સમસ્ત ધન સંપત્તિઓનું જ્ઞાન કરાવે છે ; તેનો આશ્રય લેવો અને વેદ સ્તવનો દ્વારા તેની ઉપાસના કરવી જોઈએ. (૫)

इस भाष्य को एडिट करें
Top