Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 143
ऋषिः - वत्सः काण्वः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

उ꣣पह्वरे꣡ गि꣢री꣣णा꣡ꣳ स꣢ङ्ग꣣मे꣡ च꣢ न꣣दी꣡ना꣢म् । धि꣣या꣡ विप्रो꣢꣯ अजायत ॥१४३॥

स्वर सहित पद पाठ

उ꣣पह्वरे꣢ । उ꣣प । ह्वरे꣢ । गि꣣रीणाम् । स꣢ङ्गमे꣢ । स꣣म् । गमे꣢ । च꣣ । न꣡दीना꣢म् । धि꣣या꣢ । वि꣡प्रः꣢꣯ । वि । प्रः꣣ । अजायत ॥१४३॥


स्वर रहित मन्त्र

उपह्वरे गिरीणाꣳ सङ्गमे च नदीनाम् । धिया विप्रो अजायत ॥१४३॥


स्वर रहित पद पाठ

उपह्वरे । उप । ह्वरे । गिरीणाम् । सङ्गमे । सम् । गमे । च । नदीनाम् । धिया । विप्रः । वि । प्रः । अजायत ॥१४३॥

सामवेद - मन्त्र संख्या : 143
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 5; मन्त्र » 9
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 3;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (गिरीणाम् उपह्वरे) પર્વતોનાં સાનિધ્યમાં (च) તથા (नदीनां संङ्गमे) નદીઓનાં સંગમમાં (धिया) ધ્યાનબુદ્ધિ દ્વારા (विप्रः अजायत) મેધાવી બની જાય છે; તેની સ્થિતિ, ગતિ, સંગતિનું વિવેચન અને પરમાત્માનું ધ્યાન કરવાથી બ્રહ્મજ્ઞાનમાં કુશળ બની જાય છે. (૯)

भावार्थ -

ભાવાર્થ : પર્વતોનાં સાનિધ્ય અને નદીઓનાં સંગમો પર વિવેચન અને ત્યાં પરમાત્માનું ધ્યાન કરવાથી બ્રહ્મજ્ઞાનમાં સમર્થ બ્રહ્મા બની જાય છે, સદા નહીં તો પણ ક્યારેક - ક્યારેક તો એવા સ્થાનો પર અવશ્ય જઈને ધ્યાન કરવું જોઈએ. (૯)

इस भाष्य को एडिट करें
Top