Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 179
ऋषिः - गोतमो राहूगणः
देवता - इन्द्रः
छन्दः - गायत्री
स्वरः - षड्जः
काण्ड नाम - ऐन्द्रं काण्डम्
6
इ꣡न्द्रो꣢ दधी꣣चो꣢ अ꣣स्थ꣡भि꣢र्वृ꣣त्रा꣡ण्यप्र꣢꣯तिष्कुतः । ज꣣घा꣡न꣢ नव꣣ती꣡र्नव꣢꣯ ॥१७९॥
स्वर सहित पद पाठइ꣡न्द्रः꣢꣯ । द꣣धीचः꣢ । अ꣣स्थ꣡भिः꣢ । वृ꣣त्रा꣡णि꣢ । अ꣡प्र꣢꣯तिष्कुतः । अ । प्र꣣तिष्कुतः । जघा꣡न꣢ । न꣣वतीः꣢ । न꣡व꣢꣯ ॥१७९॥
स्वर रहित मन्त्र
इन्द्रो दधीचो अस्थभिर्वृत्राण्यप्रतिष्कुतः । जघान नवतीर्नव ॥१७९॥
स्वर रहित पद पाठ
इन्द्रः । दधीचः । अस्थभिः । वृत्राणि । अप्रतिष्कुतः । अ । प्रतिष्कुतः । जघान । नवतीः । नव ॥१७९॥
सामवेद - मन्त्र संख्या : 179
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 7;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 2; दशतिः » 4; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 7;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अप्रतिष्कुतः) ગુણ, કર્મ, સ્વભાવ દ્વારા પ્રતિનિધિ રહિત તથા ન પ્રતિ - આપ્રવણશીલ પોતાના ગુણ, કર્મ, સ્વભાવથી વિચલિત ન થનાર, એકરસ અને ન પ્રતિકૃત = પ્રતિકારથી રહિત તથા કોઈથી પ્રતિહિંસિત ન થનાર (इन्द्रः) ઐશ્વર્યવાન પરમાત્મા (दधीचः) દધિ = ધ્યાન-પરમાત્માના ધ્યાનને પ્રાપ્ત ધ્યાનીના (वृत्राणि) પાપો - પાપી વિચારોને (अस्थभिः) અસ્થિઓને ઉપતાપિત કરનારી સમિધાઓ-સમિદ્ધ જ્ઞાન પ્રકાશથી પ્રદીપ્ત સ્વશક્તિઓથી (जघान) નષ્ટ કરી નાખે છે તથા (नव नवतीः) નવ = પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર યુક્ત ગતિ પ્રવૃત્તિઓ-વાસનાઓને પણ નષ્ટ કરી નાખે છે. (૫)
भावार्थ -
ભાવાર્થ : કોઈપણ જ્ઞાન, દયા, ન્યાયશક્તિ આદિ ગુણ, સૃષ્ટિ રચના, જીવોના કર્મફળાદિ કર્મમાં સર્વગત, વિભુ આદિ સ્વભાવથી પ્રતિનિધિ - સમકક્ષથી રહિત, સ્વગુણોથી અવિચલિત, એકરસ, પ્રતિકાર કરવાથી રહિત, પ્રતિકારની ઇચ્છા રહિત, અન્ય દ્વારા અહિંસિત થનાર, પોતાના ધ્યાનમાં, પોતાની ઉપાસનામાં મગ્ન રહેનાર ઉપાસકના પાપો-પોતાના વિષયક પાપો તથા અન્ય પ્રત્યેના પાપોને નષ્ટ કર્યા કરે છે; પરંતુ તે ધ્યાનીની નવ પ્રકારની વાસનાઓનો પણ નાશ કરી નાખે છે - જે પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ગ્રહણ વાસનાઓ છે તથા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના અર્થાત્ મનના સંકલ્પ, બુદ્ધિ તર્કો, ચિત્તના સ્મરણ, અહંકારની મમતાઓ સંસારને લક્ષ્ય કરીને થાય છે તેને પણ નષ્ટ કરે છે, નિરુદ્ધ કરી નાખે છે. (૫)
इस भाष्य को एडिट करें