Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 34
ऋषिः - उशना काव्यः देवता - अग्निः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - आग्नेयं काण्डम्
8

क꣡स्य꣢ नू꣣नं꣡ प꣢꣯रीणसि꣣ धि꣡यो꣢ जिन्वसि सत्पते । गो꣡षा꣢ता꣣ य꣡स्य꣢ ते꣣ गि꣡रः꣢ ॥३४॥

स्वर सहित पद पाठ

क꣡स्य꣢꣯ । नू꣣न꣢म् । प꣡री꣢꣯णसि । प꣡रि꣢꣯ । न꣣सि । धि꣡यः꣢꣯ । जि꣣न्वसि । सत्पते । सत् । पते । गो꣡षा꣢꣯ता । गो꣢ । सा꣣ता । य꣡स्य꣢꣯ । ते꣣ । गि꣡रः꣢꣯ ॥३४॥


स्वर रहित मन्त्र

कस्य नूनं परीणसि धियो जिन्वसि सत्पते । गोषाता यस्य ते गिरः ॥३४॥


स्वर रहित पद पाठ

कस्य । नूनम् । परीणसि । परि । नसि । धियः । जिन्वसि । सत्पते । सत् । पते । गोषाता । गो । साता । यस्य । ते । गिरः ॥३४॥

सामवेद - मन्त्र संख्या : 34
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 14
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 3;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (सत्पते) હે સત્પુરુષોના-મુમુક્ષુઓના પાલક પરમાત્મન્ ! (कस्य नूनम्) કોનાથી ફરી (धियः) મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર (परिणसि) ભૂમામાં - મોક્ષમાં (जिन्वसि) તૃપ્ત કરે છે. (ते गिरः यस्य गोषाता) તારા માટે જેની સ્તુતિઓ ઇન્દ્રિયોમાં સંસેવિત - સંગત બની ગઈ. (૧૪)

भावार्थ -

ભાવાર્થ : હે પરમાત્મન્ ! જ્યારે તારા માટે કરવામાં આવેલી સ્તુતિઓ જેની ઈન્દ્રિયોમાં બેસી જાય છે, ચરિતાર્થ બની જાય છે, ત્યારે ઇન્દ્રિયો પોત-પોતાના વિષયોથી વિરક્ત બનીને તારી સ્તુતિઓમાં સંલગ્ન બને છે, તે જ ઉપાસક મહાન આનંદ અથવા મહાન ધામ-મોક્ષને પ્રાપ્ત કરે છે. તે જીવનમુક્તનું અન્તઃકરણ ચતુષ્ટય તૃપ્ત બની જાય છે, તેના પર તારી પરમ કૃપા થાય છે. (૧૪)

इस भाष्य को एडिट करें
Top