Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 349
ऋषिः - तिरश्चीराङ्गिरसः देवता - इन्द्रः छन्दः - अनुष्टुप् स्वरः - गान्धारः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
4

आ꣢ त्वा꣣ गि꣡रो꣢ र꣣थी꣢रि꣣वा꣡स्थुः꣢ सु꣣ते꣡षु꣢ गिर्वणः । अ꣣भि꣢ त्वा꣣ स꣡म꣢नूषत꣣ गा꣡वो꣢ व꣣त्सं꣢꣫ न धे꣣न꣡वः꣢ ॥३४९॥

स्वर सहित पद पाठ

आ꣢ । त्वा꣣ । गि꣡रः꣢꣯ । र꣣थीः꣢ । इव । अ꣡स्थुः꣢꣯ । सु꣣ते꣡षु꣢ । गि꣣र्वणः । गिः । वनः । अभि꣢ । त्वा꣣ । स꣢म् । अ꣣नूषत । गा꣡वः꣢꣯ । व꣣त्स꣢म् । न । धे꣣न꣡वः꣢ ॥३४९॥


स्वर रहित मन्त्र

आ त्वा गिरो रथीरिवास्थुः सुतेषु गिर्वणः । अभि त्वा समनूषत गावो वत्सं न धेनवः ॥३४९॥


स्वर रहित पद पाठ

आ । त्वा । गिरः । रथीः । इव । अस्थुः । सुतेषु । गिर्वणः । गिः । वनः । अभि । त्वा । सम् । अनूषत । गावः । वत्सम् । न । धेनवः ॥३४९॥

सामवेद - मन्त्र संख्या : 349
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 4; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 3; खण्ड » 12;
Acknowledgment

पदार्थ -


પદાર્થ : (गिर्वणः) હે સ્તુતિ વાણીઓના વનનીય સેવનીય પરમાત્મન્ ! (त्वा) તારા પ્રત્યે-તને પ્રાપ્ત કરીને (सम्पन्न) સંપન્ન ઉપાસના પ્રસંગો (गिरः) સ્તુતિઓ (आस्थुः) આશ્રિત થઈ જાય છે (रथीः इव) જેમ રથવાને ગન્તવ્ય-પ્રાપ્તવ્ય સ્થાનને પ્રાપ્ત કરીને તેને આશ્રિત બને છે. (त्वा अभि समनूषत) તને લક્ષણ કરીને નમે છે-આકર્ષિત થાય છે (धेनवः गावः न वत्सम्) દૂધ પાનારી ગાયો જેમ દૂધ પાવાને સ્નેહવશ વાછરડાની પ્રતિ નમે છે-આકર્ષિત થાય છે. (૮)

भावार्थ -

ભાવાર્થ : અમારી સ્તુતિઓ પરમાત્માને પ્રત્યે એવી હોવી જોઈએ કે, જેમ યાત્રી પોતાના ગન્તવ્ય સ્થાન પર પહોંચીને જ આરામ કરે છે, વચ્ચે આરામ કરતો નથી. તથા તે પરમાત્માના પ્રતિ એવી ભાવનાભરી સ્તુતિઓ હોય કે, જેમ દૂધાળી ગાયો સ્નેહપૂર્ણ બનીને વાછરડા તરફ નમી-ઝૂકી જાય છે, તેના તરફ આકર્ષિત થઈ જાય છે. (૮)

इस भाष्य को एडिट करें
Top