Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 401
ऋषिः - सौभरि: काण्व: देवता - मरुतः छन्दः - ककुप् स्वरः - ऋषभः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
2

आ꣡ ग꣢न्ता꣣ मा꣡ रि꣢षण्यत꣣ प्र꣡स्था꣢वानो꣣ मा꣡प꣢ स्थात समन्यवः । दृ꣣ढा꣡ चि꣢द्यमयिष्णवः ॥४०१॥

स्वर सहित पद पाठ

आ꣢ । ग꣣न्ता । मा꣢ । रि꣣षण्यत । प्र꣡स्था꣢꣯वानः । प्र । स्था꣣वानः । मा꣢ । अ꣡प꣢꣯ । स्था꣣त । समन्यवः । स । मन्यवः । दृढा꣢ । चि꣣त् । यमयिष्णवः ॥४०१॥


स्वर रहित मन्त्र

आ गन्ता मा रिषण्यत प्रस्थावानो माप स्थात समन्यवः । दृढा चिद्यमयिष्णवः ॥४०१॥


स्वर रहित पद पाठ

आ । गन्ता । मा । रिषण्यत । प्रस्थावानः । प्र । स्थावानः । मा । अप । स्थात । समन्यवः । स । मन्यवः । दृढा । चित् । यमयिष्णवः ॥४०१॥

सामवेद - मन्त्र संख्या : 401
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 5; अर्ध-प्रपाठक » 1; दशतिः » 2; मन्त्र » 3
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 6;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (आ गन्त) હે પરમાત્મ જ્ઞાન વૈરાગ્ય રશ્મિઓ ! તમે મારી અંદર આવો (प्रस्थावानः मा रिषण्यत) તમે પ્રસ્થાન કરતાં મને હિંસિત ન કરો-મારી અંદર બેસી જાઓ-બેસીને પ્રસ્થાન ન કરતાં અર્થાત્ પાછા ન ફરતાં જો હિંસિત કરવી હોય તો માત્ર પાપવાસનાઓને હિંસિત-નષ્ટ કરી નાખો. (समन्यवः मा अपस्थात्) મારી પાપવાસનાઓથી ક્રોધયુક્ત બનો મારી અંદરથી પૃથક્-દૂર ન થાઓ, (दृढा चित् यमयिष्णवः) તમે તો કઠિન પાપોને પણ નષ્ટ કરવાનું શીલ રાખનાર છો. (૩) 

 

भावार्थ -

ભાવાર્થ : ઉપાસકની અંદર જ્યારે પરમાત્માની જ્ઞાન-વૈરાગ્યની ધારાઓ આવી જાય છે, ત્યારે તેને ગળી જઈને પીડિત કરતી નથી, કદાચ ઉપાસકની અંદર પાપવાસના હોય તો પણ ક્રોધિત બનીને દૂર થતી નથી, પરંતુ દૂર થવાનો પ્રસંગજ નથી તે તો કઠિન પાપસંસ્કારો પર પણ અધિકાર કરીને દૂર ભગાડી દે છે. (૩)

इस भाष्य को एडिट करें
Top