Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 441
ऋषिः - त्रसदस्युः देवता - इन्द्रः छन्दः - द्विपदा विराट् पङ्क्तिः स्वरः - पञ्चमः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
5

शं꣢ प꣣दं꣢ म꣣घ꣡ꣳ र꣢यी꣣षि꣢णे꣣ न꣡ काम꣢꣯मव्र꣢तो꣡ हि꣢नोति꣣ न꣡ स्पृ꣢शद्र꣣यि꣢म् ॥४४१

स्वर सहित पद पाठ

श꣢म् । प꣣द꣢म् । म꣣घ꣢म् । र꣣यीषि꣡णे꣢ । न । का꣡म꣢꣯म् । अ꣣व्रतः꣢ । अ꣣ । व्रतः꣢ । हि꣣नोति । न꣢ । स्पृ꣣शत् । रयि꣢म् ॥४४१॥


स्वर रहित मन्त्र

शं पदं मघꣳ रयीषिणे न काममव्रतो हिनोति न स्पृशद्रयिम् ॥४४१


स्वर रहित पद पाठ

शम् । पदम् । मघम् । रयीषिणे । न । कामम् । अव्रतः । अ । व्रतः । हिनोति । न । स्पृशत् । रयिम् ॥४४१॥

सामवेद - मन्त्र संख्या : 441
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 5; अर्ध-प्रपाठक » 2; दशतिः » 1; मन्त्र » 5
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 4; खण्ड » 10;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (रयीषिणे) ઉપાસના દ્વારા વૈશ્વાનર-પરમાત્માને ચાહનાર અથવા પ્રાપ્ત થનારને માટે (शं पदं मघम्) કલ્યાણ કર પદ અને કલ્યાણ કર ધન-મોક્ષ સુખ છે. (अव्रतः) વ્રત રહિત-સત્ય સંકલ્પ રહિત મનુષ્ય (कामं न हिनोति) અભીષ્ટ પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. (रयिं न स्पृशत्) તે પરમાત્માને સ્પર્શ પણ કરી શકતો નથી. (૫)

भावार्थ -

ભાવાર્થ : ઉપાસના દ્વારા પરમાત્માને ચાહનાર અથવા પ્રાપ્ત થનારને માટે શાંત કલ્યાણકર મોક્ષપદ અને કલ્યાણકર મોક્ષધન છે; પરન્તુ સત્ય સંકલ્પ રહિત મનુષ્યને માટે કદીપણ નથી, તે તો તેનો સ્પર્શ પણ કરી શકતો નથી. (૫)

इस भाष्य को एडिट करें
Top