Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 726
ऋषिः - इरिम्बिठिः काण्वः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम -
5

शा꣡चि꣢गो꣣ शा꣡चि꣢पूजना꣣य꣡ꣳ रणा꣢꣯य ते सु꣣तः꣢ । आ꣡ख꣢ण्डल꣣ प्र꣡ हू꣢यसे ॥७२६॥

स्वर सहित पद पाठ

शा꣡चि꣢꣯गो । शा꣡चि꣢꣯ । गो꣣ । शा꣡चि꣢꣯पूजन । शा꣡चि꣢꣯ । पू꣣जन । अय꣢म् । र꣡णा꣢꣯य । ते꣣ । सुतः꣢ । आ꣡ख꣢꣯ण्डल । प्र । हू꣡यसे ॥७२६॥


स्वर रहित मन्त्र

शाचिगो शाचिपूजनायꣳ रणाय ते सुतः । आखण्डल प्र हूयसे ॥७२६॥


स्वर रहित पद पाठ

शाचिगो । शाचि । गो । शाचिपूजन । शाचि । पूजन । अयम् । रणाय । ते । सुतः । आखण्डल । प्र । हूयसे ॥७२६॥

सामवेद - मन्त्र संख्या : 726
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 5; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 2; खण्ड » 2; सूक्त » 1; मन्त्र » 2
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (शाचिगो) હે પ્રજ્ઞામાં-પ્રજ્ઞાનુરૂપ ગૌ = વેદવાક્ જેની એવી પ્રજ્ઞાનુરૂપ-પ્રજ્ઞાવૃદ્ધિકર હે વેદ વાક્ના સ્વામી ! શચી =પ્રજ્ઞામાં સંપન્ન (शाचिपूजन) પ્રજ્ઞાનુરૂપ પૂજન ઉપાસન જેનું થાય છે એવા પરમાત્મા અંધવિશ્વાસથી એવા પરમાત્માનું નહિ. (अयं सुतः) એ ઉપાસનારસ (ते रणाय) તારા રમણને માટે-તારું રમણ અમારી અંદર થાય એટલા માટે (आखण्डल प्र हूयसे) હે પાપ દોષોને છિન્ન-ભિન્ન કરનાર તને પ્રકૃષ્ટરૂપમાં નિમંત્રિત કરવામાં આવે છે. (૨)

 

भावार्थ -

ભાવાર્થ : પ્રજ્ઞાનુરૂપ, વેદજ્ઞાનવાળા તથા પ્રજ્ઞાનુરૂપ ઉપાસનાવાળા પરમાત્મા છે, તેમાં રમણ કરાવવા માટે ઉપાસનારસ તૈયાર કરવો જોઈએ, તે સદા પાપ દોષોનો નિવારક છે. (૨)
 

इस भाष्य को एडिट करें
Top