Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 770
ऋषिः - श्यावाश्व आत्रेयः देवता - पवमानः सोमः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम -
7

आ꣡दी꣢ꣳ ह꣣ꣳसो꣡ यथा꣢꣯ ग꣣णं꣡ विश्व꣢꣯स्यावीवशन्म꣣ति꣢म् । अ꣢त्यो꣣ न꣡ गोभि꣢꣯रज्यते ॥७७०॥

स्वर सहित पद पाठ

आ꣢त् । ई꣣म् । हꣳसः꣢ । य꣡था꣢꣯ । ग꣣ण꣢म् । वि꣡श्व꣢꣯स्य । अ꣣वीवशत् । मति꣢म् । अ꣡त्यः꣢꣯ । न । गो꣡भिः꣢꣯ । अ꣣ज्यते ॥७७०॥


स्वर रहित मन्त्र

आदीꣳ हꣳसो यथा गणं विश्वस्यावीवशन्मतिम् । अत्यो न गोभिरज्यते ॥७७०॥


स्वर रहित पद पाठ

आत् । ईम् । हꣳसः । यथा । गणम् । विश्वस्य । अवीवशत् । मतिम् । अत्यः । न । गोभिः । अज्यते ॥७७०॥

सामवेद - मन्त्र संख्या : 770
(कौथुम) उत्तरार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » ; सूक्त » 21; मन्त्र » 2
(राणानीय) उत्तरार्चिकः » अध्याय » 2; खण्ड » 6; सूक्त » 3; मन्त्र » 2
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (आत् ईम्) તો નિશ્ચયથી (यथा हंसः गणम् अवीवशत्) જેમ હંસ અન્ય પક્ષીગણને પોતાની શ્વેત સુંદરતા આદિ ગુણોથી વશ કરે છે અપેક્ષાથી પ્રશંસાપાત્ર બને છે. (विश्वस्य मतिम्) તેમ એ સોમપરમાત્મા પોતાના ન્યાય દયા આનંદ આદિ ગુણોમાં સંસારભરનાં મતિમાન-બુદ્ધિમાનજનને વશ કરે છે. પોતાના પ્રભાવમાં લઈ આવે છે તથા (अत्यः न गोभिः अज्यते) જેમ ગતિશીલ ઘોડાને અન્ન દાણાચારા આદિથી વ્યક્ત-પુષ્ટ પ્રસન્ન કરવામાં આવે છે, તેમ સોમ પરમાત્મા પણ સ્તુતિઓ દ્વારા હૃદયમાં સાક્ષાત્ કરી શકાય છે. (૨)


 

भावार्थ -

ભાવાર્થ : જેમ હંસ પક્ષીગણને પોતાના ગુણથી અભિભૂત કરે છે, મોહિત કરે છે, તેમ પરમાત્મા સંસારનાં મતિમાન માત્રને પ્રભાવિત કરે છે. જેમ ગતિશીલ ઘોડાને દાણા-ચારા આદિથી પ્રસન્ન, પુષ્ટ કરવામાં આવે છે, તેમ પરમાત્માને સ્તુતિઓથી હૃદયમાં સાક્ષાત્ કરી શકાય છે. (૨)

इस भाष्य को एडिट करें
Top