Sidebar
सामवेद के मन्त्र
सामवेद - मन्त्रसंख्या 80
ऋषिः - पायुर्भारद्वाजः
देवता - अग्निः
छन्दः - त्रिष्टुप्
स्वरः - धैवतः
काण्ड नाम - आग्नेयं काण्डम्
6
स꣣ना꣡द꣢ग्ने मृणसि यातु꣣धा꣢ना꣣न्न꣢ त्वा꣣ र꣡क्षा꣢ꣳसि꣣ पृ꣡त꣢नासु जिग्युः । अ꣡नु꣢ दह स꣣ह꣡मू꣢रान्क꣣या꣢दो꣣ मा꣡ ते꣢ हे꣣त्या꣡ मु꣢क्षत꣣ दै꣡व्या꣢याः ॥८०॥
स्वर सहित पद पाठस꣣ना꣢त् । अ꣣ग्ने । मृणसि । यातुधा꣡ना꣢न् । या꣣तु । धा꣡ना꣢꣯न् । न । त्वा꣣ । र꣡क्षाँ꣢꣯सि । पृ꣡त꣢꣯नासु । जि꣣ग्युः । अ꣡नु꣢꣯ । द꣣ह । सह꣡मू꣢रान् । स꣣ह꣢ । मू꣣रान् । क꣣या꣡दः꣢ । क꣣य । अ꣡दः꣢꣯ । मा । ते꣣ । हेत्याः꣢ । मु꣣क्षत । दै꣡व्या꣢꣯याः ॥८०॥
स्वर रहित मन्त्र
सनादग्ने मृणसि यातुधानान्न त्वा रक्षाꣳसि पृतनासु जिग्युः । अनु दह सहमूरान्कयादो मा ते हेत्या मुक्षत दैव्यायाः ॥८०॥
स्वर रहित पद पाठ
सनात् । अग्ने । मृणसि । यातुधानान् । यातु । धानान् । न । त्वा । रक्षाँसि । पृतनासु । जिग्युः । अनु । दह । सहमूरान् । सह । मूरान् । कयादः । कय । अदः । मा । ते । हेत्याः । मुक्षत । दैव्यायाः ॥८०॥
सामवेद - मन्त्र संख्या : 80
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 8;
Acknowledgment
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 1; अर्ध-प्रपाठक » 2; दशतिः » 3; मन्त्र » 8
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 1; खण्ड » 8;
Acknowledgment
पदार्थ -
પદાર્થ : (अग्ने) હે શોધક અજ્ઞાન - અંધકાર નાશક પરમાત્મન્ ! તું (यातुधानान्) પોતાના પ્રત્યે યાતના ધારણ કરનાર પાપવિચારો તથા અન્યોને પીડા આપનાર પાપિજનોને (सनात् मृणसि) હિંસિત અર્થાત્ નષ્ટ કરે છે - (त्वा रक्षांसि पृतनासु न जिग्युः) તને રાક્ષસ - જેનાથી રક્ષા કરવી જોઈએ એવા પાપ વિચારો અને પાપિજનો સંઘર્ષ સંગ્રામોમાં જીતી શકતા નથી (मूरान् क्यादः सह अनुदह) મૂઢ - અજ્ઞાન પરાયણ તથા શરીરનું માંસ ખાનારને એક સાથે ભસ્મ કરી નાખ - કરી નાખે છે. - તુચ્છ અસમર્થ બનાવી દે છે. (दैव्यायाः हेत्याः) તારી દૈવી - તીક્ષ્ણ હેતિ = વજ્ર શક્તિથી (ते मा मुक्षत) તેઓ છૂટે નહિ - છૂટી શકતા નથી. (૮)
भावार्थ -
ભાવાર્થ : પરમાત્મા સદા થી અથવા નિત્ય મનુષ્યોના પીડાદાયક વિચારો-પાપભાવો અને પાપીઓને નષ્ટ કરે છે , પાપ અને પાપી તેની સામે તુચ્છ છે. તે એવા શરીરનું માંસ શોષનારા-સૂકવનારા તથા ખાનારા પાપ-વિચારો અને પાપીઓને એક સાથે ભસ્મ કરવા , તુચ્છ કરવામાં સમર્થ છે , તેના દિવ્ય વજ્રથી કોઈ પાપ અને પાપી બચી શકતા નથી , તેનું ચિંતનબળ પાપને ભગાડનાર તેનો આશ્રય પાપીઓથી રક્ષા કરે છે. (૮)
इस भाष्य को एडिट करें