Loading...

सामवेद के मन्त्र

सामवेद - मन्त्रसंख्या 120
ऋषिः - देवजामय इन्द्रमातर ऋषिकाः देवता - इन्द्रः छन्दः - गायत्री स्वरः - षड्जः काण्ड नाम - ऐन्द्रं काण्डम्
7

त्व꣡मि꣢न्द्र꣣ ब꣢ला꣣द꣢धि꣣ स꣡ह꣢सो जा꣣त꣡ ओज꣢꣯सः । त्वꣳ सन्वृ꣢꣯ष꣣न्वृ꣡षेद꣢꣯सि ॥१२०॥

स्वर सहित पद पाठ

त्व꣢म् । इ꣣न्द्र । ब꣡ला꣢꣯त् । अ꣡धि꣢꣯ । स꣡ह꣢꣯सः । जा꣣तः꣢ । ओ꣡ज꣢꣯सः । त्व꣢म् । सन् । वृ꣣षन् । वृ꣡षा꣢꣯ । इत् । अ꣣सि ॥१२०॥


स्वर रहित मन्त्र

त्वमिन्द्र बलादधि सहसो जात ओजसः । त्वꣳ सन्वृषन्वृषेदसि ॥१२०॥


स्वर रहित पद पाठ

त्वम् । इन्द्र । बलात् । अधि । सहसः । जातः । ओजसः । त्वम् । सन् । वृषन् । वृषा । इत् । असि ॥१२०॥

सामवेद - मन्त्र संख्या : 120
(कौथुम) पूर्वार्चिकः » प्रपाठक » 2; अर्ध-प्रपाठक » 1; दशतिः » 3; मन्त्र » 6
(राणानीय) पूर्वार्चिकः » अध्याय » 2; खण्ड » 1;
Acknowledgment

पदार्थ -

પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યયુક્ત પરમાત્મન્ ! (त्वम्) તું (बलात् सहसः ओजसः अधिजातः) બળથી - શરીરબળથી , સહવા યોગ્ય ક્ષાત્રબળથી - મનોબળથી , ઓજ - ઋજુબળ - આત્મબળથી ઉપર પ્રસિદ્ધ થયેલ છે. (त्वं वृषन् सन्) શરીરબળ , મનોબળ અને આત્મબળ એ ત્રણેય બળોને પોતાના ઉપાસકો ઉપર વરસાવીને (वृषा इत् असि) નિરંતર સુખવર્ષક છો. (૬)

भावार्थ -

ભાવાર્થ : સંસારમાં અથવા મનુષ્યમાં શરીરબળ , મનોબળ અને આત્મબળ એ ત્રણ બળ હોય છે. પરમાત્મન્ ! તું એ ત્રણેય ઉપર પ્રસિદ્ધ તેનો ધારક છે , પોતાના ઉપાસકમાં તેનો સંચાર અને પ્રસરણ કરે છે , તેથી સમસ્ત સુખોની વૃષ્ટિ કરનાર છે. શરીર બળના પ્રદાનથી સ્વાસ્થ્ય અને દીર્ઘજીવન આપે છે , મનોબળ પ્રદાન કરીને પ્રસાદ-હર્ષ આપે છે અને આત્મબળનાં પ્રદાનથી શમ્ - શાંતિ આપે છે. (૬)

इस भाष्य को एडिट करें
Top